Dharak Shah
Have heard a lot about this place so thought to tryout. Their yam’s bhajji were amazing. Owner was so friendly and nice. Oldest place serving best bhajjis. Must try their ratalu na bhajiya, fries.
Harshad Rathod
Very nice and tasty bhajiya. Feel good after eat. Recommend to everyone atleast visit onetime.
Zeel Raval
Man the "Ratalu Bhajiya" is amazingggggg. One cannot stop having itt🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤
Harish Nathjogi
Good Food
Anuj Gandhi
Amazing taste with variety of chutneys. Must visit
Kulin Mistry
Best in his class for Pakoda
Dhrumit Soni
amazing food and testiee so yummy foods
Dt. Ankita Modi
Good food
Somasundaram Sundaram
Delicious food
janak Patel
જો રતાળુ ના ભજીયા એટલે કે રતાળુ પૂરી અને રતાળુ વેફર ક્યાં ખાવી આવું પૂછું તો કદાચ અમદાવાદ માં એકજ નામ આવશે.. અને તે છે "ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ".
50--60 વર્ષ જૂની આ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ પહેલા માણેકચોક ઢાલગરવાડ પાસે આવેલી ગોળ ગલી ના નાકા પર હીરાલાલ રાણા એ શરૂ કરેલી અને પછી અમદાવાદીઓ ને રતાળુ ના ભજીયા વેફર નો એવો ચસ્કો લગાડ્યો કે આ નાની સાંકળી દુકાન માં લાઈનો લાગતી.
તે સમયે ભજીયા અને ગોટા એક લકઝરી હતી. અમદાવાદીઓ માટે આજ ફાસ્ટ ફૂડ હતું. બટાકા ની પતરી ના ભજીયા ની સામે રતાળુ ના ભજીયા લોકો માટે નવિન હતા અને માણેકચોક અને આજુ બાજુ ના વેપારીઓ હોંશે હોશે જાપટતા.
પછી છાશવારે કોમી તોફાન થતાં, આશ્રમ રોડ પર હીરાલાલ એ દુકાન કરી. હવે હીરાલાલ તો હયાત નથી પણ તેમના પૌત્ર ભગવતભાઈ કહે છે કે અહી આવેલ એક સરકારી કચેરી ની કેબિનેટ મિનિસ્ટર દેવેગોડા એ મુલાકાત લીધેલી ત્યારે તેમને રતાળુ ના ભજીયા અને વેફર નો નાસ્તો કરાવવામાં આવેલો.. જે તેમને ખૂબ પસંદ પડેલો. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વર્ષો થી નિયમિત રતાળુ પૂરી નો સ્વાદ માણ્તા આવ્યા છે.
નવગુજરાત સમય ના તંત્રી અજય ઉમત પણ અહીંની નિયમિત મુલાકાત લે છે.
ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ મા બનેલી રતાળુ પૂરી આમ તો "minimalistic" ડિશ છે. ફક્ત બાફેલું રતાળુ, ચણા નો લોટ , મીઠુ અને ધાણા ના પાઉડર નોજ ઉપયોગ કરવામાં આવે છે..પણ આ સાદી અને સરળ વાનગી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે અહી ની એક વખત ની મુલાકાત પછી કાયમી થઈ જાય છે.
આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં મારા ધ્યાન માં આ દુકાન આવેલી, કાઠિયાવાડ નો એટલે ગાંઠિયા નું બોર્ડ વાંચી આ દુકાન માં ઘૂસેલો અને પછી રતાળુ ના ભજીયા નો અખતરો કરેલો. પછી આ રતાળુ ભજીયા એ પોતાની સાદાઈ અને સ્વાદ થી એવું આકર્ષણ જમાવ્યું છે કે હું આ સ્થાન ની નિયમિત મુલાકાત લેતો રહ્યો છું.
આશ્રમ રોડ થી તમે પસાર થાવ તો ની રાષ્ટ્રીય ભજીયા હાઉસ ની મુલાકાત જરૂર લેજો. સમય સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦.
Satyen Gadhvi
ગોટા, સમોસા, કચોરી, બટાકા વડા, દાલ વડા, કાંદા વડા, ફાફડા પાપડી...ક્યાં સારા મળશે એવું હું જો તમને પૂછું તો અનેક વિકલ્પો તમારા તરફથી આવશે...
પણ....
જો રતાળુ ના ભજીયા એટલે કે રતાળુ પૂરી અને રતાળુ વેફર ક્યાં ખાવી આવું પૂછું તો કદાચ અમદાવાદ માં એકજ નામ આવશે.. અને તે છે "ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ".
50--60 વર્ષ જૂની આ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ પહેલા માણેકચોક ઢાલગરવાડ પાસે આવેલી ગોળ ગલી ના નાકા પર હીરાલાલ રાણા એ શરૂ કરેલી અને પછી અમદાવાદીઓ ને રતાળુ ના ભજીયા વેફર નો એવો ચસ્કો લગાડ્યો કે આ નાની સાંકળી દુકાન માં લાઈનો લાગતી.
તે સમયે ભજીયા અને ગોટા એક લકઝરી હતી. અમદાવાદીઓ માટે આજ ફાસ્ટ ફૂડ હતું. બટાકા ની પતરી ના ભજીયા ની સામે રતાળુ ના ભજીયા લોકો માટે નવિન હતા અને માણેકચોક અને આજુ બાજુ ના વેપારીઓ હોંશે હોશે જાપટતા.
પછી છાશવારે કોમી તોફાન થતાં, આશ્રમ રોડ પર હીરાલાલ એ દુકાન કરી. હવે હીરાલાલ તો હયાત નથી પણ તેમના પૌત્ર ભગવતભાઈ કહે છે કે અહી આવેલ એક સરકારી કચેરી ની કેબિનેટ મિનિસ્ટર દેવેગોડા એ મુલાકાત લીધેલી ત્યારે તેમને રતાળુ ના ભજીયા અને વેફર નો નાસ્તો કરાવવામાં આવેલો.. જે તેમને ખૂબ પસંદ પડેલો. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વર્ષો થી નિયમિત રતાળુ પૂરી નો સ્વાદ માણ્તા આવ્યા છે.
નવગુજરાત સમય ના તંત્રી અજય ઉમત પણ અહીંની નિયમિત મુલાકાત લે છે.
ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ મા બનેલી રતાળુ પૂરી આમ તો "minimalistic" ડિશ છે. ફક્ત બાફેલું રતાળુ, ચણા નો લોટ , મીઠુ અને ધાણા ના પાઉડર નોજ ઉપયોગ કરવામાં આવે છે..પણ આ સાદી અને સરળ વાનગી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે અહી ની એક વખત ની મુલાકાત પછી કાયમી થઈ જાય છે.
આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં મારા ધ્યાન માં આ દુકાન આવેલી, કાઠિયાવાડ નો એટલે ગાંઠિયા નું બોર્ડ વાંચી આ દુકાન માં ઘૂસેલો અને પછી રતાળુ ના ભજીયા નો અખતરો કરેલો. પછી આ રતાળુ ભજીયા એ પોતાની સાદાઈ અને સ્વાદ થી એવું આકર્ષણ જમાવ્યું છે કે હું આ સ્થાન ની નિયમિત મુલાકાત લેતો રહ્યો છું.
આશ્રમ રોડ થી તમે પસાર થાવ તો ની રાષ્ટ્રીય ભજીયા હાઉસ ની મુલાકાત જરૂર લેજો. સમય સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦.
Jatin Patel
love their fresh Ratalu puri and buffvada.
Rupen Patel
રતાળુ ના ભજીયા અહિંની સ્પેશિયાલિટી છે.
અહિંના ભજીયા સરસ કવોલીટીના હોય છે.
Vishal Mistry
The food here is okay. Not gud. Most of the items are too oily. So, the taste is lost. The place doesn't seem to be hygenic. Its open and hardly its clean
Kathak Mehta
Nestled among corporate houses and shops in a bylane adjacent to Ashram road, this place can go unnoticed unless you know of its existence. At the same time it is unique for the preparations. In the Hindu Shravan month, which is an entire month of fasting, they serve all kinds of farali food items (items permissible to eat on a fast in Hindu belief). Everything from farali suki bhaji (potato preparation) to rajagara puri, farali vadas and bhajiyas and chips.<br/><br/>Their speciality is ratalu bhajiyas (that can be roughly translated to yam dumplings). These are yummy bhajiyas with yam stuffing and specialty masala powder sprinkled over. Served with two kinds of chutneys and fried green chilli, ratalu bhajiyas are probably commonly available in Surat but this one is the only place in Ahmedabad that serves this item. They also have ratalu chips that you can buy for a snack. The place offers a range of other tasty bhajiyas and farali items.<br/><br/>The shop has a verandah like setup outside covered in sheds where there is limited seating. Eat the delicacies served piping hot here itself or some packed for home.<br/><br/>An absolute must visit place for people in search of variety/specialty food items. Explore!
An error has occurred! Please try again in a few minutes